દ્વારકા સુદર્શન સેતુ પર ભારે વાહનોને નો-એન્ટ્રી!
દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવાયો છે. નાતાલના તહેવારને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દ્વારકા આવતા ભક્તો બેટ દ્વારકા અચૂક જતા હોય છે. આવા સમયે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી કરી દેવાઈ છે… વધુ જુઓ Source link
વાંચન ચાલુ રાખો