બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં ન્યાયની માગ સાથે ભાવનગરમાં ન્યાય સભા યોજાઈ. જેમાં ફરિયાદી નવનીત બાલધીયા ઉપરાંત મહંત ઋષિ ભારતી બાપુ તથા કોળી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સંબોધન દરમિયાન કેટલાક અગ્રણીઓએ તત્કાલિન PI ડી.વી.ડાંગરના પટ્ટા ઉતારવાની માગ કરી. કિશન મેરે સંબોધન કરતાં કહ્યું કે, આ પોલીસે જ કોળી સમાજને રોડ પર ચડાવ્યો. કોળી સમાજે એક કરોડનું પેટ્રોલ-ડીઝલ બગાડવું પડ્યું.
Source link
