ફળોની અંદર નેચરલ સુગર હોય છે, જેને કારણે આપણે દિવસ દરમિયાન ઉર્જાવાન રહીએ છીએ. જણાવી દઈએ કે, રાત્રે ફળ ખાવાથી શરીરને મળતી ઊર્જાનો યોગ્ય ઉપયોગ થતો નથી, જેના કારણે બ્લડ સુગર અચાનક વધી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને રાત્રે વધુ મીઠા ફળો ખાવાનું ટાળવું જોઈએ.
