Final Up to date:
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાઈકોર્ટના નિર્ણયથી સેંકડો પરિવારોને ડિમોલિશનનો ડર દૂર થયો, આગામી ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી નહીં થાય.
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારના રહીશો માટે હાઈકોર્ટ તરફથી ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ડિમોલિશનના ડર નીચે જીવતા સેંકડો પરિવારોને હવે આગામી ત્રણ મહિના સુધી કોઈ આંચ નહીં આવે.

