મુંબઈ એરપોર્ટમાં મોટી દુર્ઘટના ટળી: રન વે પર બે વિમાન એકબીજા સાથે અથડાયા, ઉડાન સ્થગિત કરી

મુંબઈ એરપોર્ટમાં મોટી દુર્ઘટના ટળી: રન વે પર બે વિમાન એકબીજા સાથે અથડાયા, ઉડાન સ્થગિત કરી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

દેશની બે મુખ્ય એરલાઈન્સ એર ઈંડિયા અને ઈન્ડિગોના વિમાન એકબીજા સાથે અથડાયા હતા. સારી વાત એ છે કે આ ટ્કકરમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પણ સુરક્ષાની દ્રષ્ટિથી બંને વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરી દીધા છે. એટલે કે ઉડાન ભરતા રોકવામાં આવી છે.

News18
News18

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્ર એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં ટળી. દેશની બે મુખ્ય એરલાઈન્સ એર ઈંડિયા અને ઈન્ડિગોના વિમાન એકબીજા સાથે અથડાયા હતા. સારી વાત એ છે કે આ ટ્કકરમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પણ સુરક્ષાની દ્રષ્ટિથી બંને વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરી દીધા છે. એટલે કે ઉડાન ભરતા રોકવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *