‘મારાથી ભૂલ થઈ ગઈ,’ વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યાનો મોટો ખુલાસો, ડ્રેસિંગ રૂમમાં જઈ ઓલરાઉન્ડરની માફી માગી

‘મારાથી ભૂલ થઈ ગઈ,’ વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યાનો મોટો ખુલાસો, ડ્રેસિંગ રૂમમાં જઈ ઓલરાઉન્ડરની માફી માગી

વર્લ્ડ WORLD
Spread the love


 ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, એ મેચ પછી અક્ષર પટેલ સાથે વાતચીત કરવી સરળ નહોતી. તેણે કહ્યું, તે ખૂબ જ ગુસ્સામાં હતો અને તેણે થવું પણ જોઈએ. તે એક અનુભવી ખેલાડી છે અને એક ફ્રેન્ચાઈઝી ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. એવામાં નારાજ થવું સ્વાભાવિક હતુ. મેં તેની પાસે જઈને માફી માંગી. મેં કહ્યું કે, આ મારી ભૂલ હતી અને મને એનો અફસોસ છે. જો કે, આ નિર્ણય ટીમના હિતમાં લેવામાં આવ્યો હતો. આ વાતચીત સરળ નહોતી, પરંતુ આગલા દિવસે ફરી વાત કરી અને બધુ બરાબર થઈ ગયું. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, એ મેચ પછી અક્ષર પટેલ સાથે વાતચીત કરવી સરળ નહોતી. તેણે કહ્યું, તે ખૂબ જ ગુસ્સામાં હતો અને તેણે થવું પણ જોઈએ. તે એક અનુભવી ખેલાડી છે અને એક ફ્રેન્ચાઈઝી ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. એવામાં નારાજ થવું સ્વાભાવિક હતુ. મેં તેની પાસે જઈને માફી માંગી. મેં કહ્યું કે, આ મારી ભૂલ હતી અને મને એનો અફસોસ છે. જો કે, આ નિર્ણય ટીમના હિતમાં લેવામાં આવ્યો હતો. આ વાતચીત સરળ નહોતી, પરંતુ આગલા દિવસે ફરી વાત કરી અને બધુ બરાબર થઈ ગયું.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, એ મેચ પછી અક્ષર પટેલ સાથે વાતચીત કરવી સરળ નહોતી. તેણે કહ્યું, તે ખૂબ જ ગુસ્સામાં હતો અને તેણે થવું પણ જોઈએ. તે એક અનુભવી ખેલાડી છે અને એક ફ્રેન્ચાઈઝી ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. એવામાં નારાજ થવું સ્વાભાવિક હતુ. મેં તેની પાસે જઈને માફી માંગી. મેં કહ્યું કે, આ મારી ભૂલ હતી અને મને એનો અફસોસ છે. જો કે, આ નિર્ણય ટીમના હિતમાં લેવામાં આવ્યો હતો. આ વાતચીત સરળ નહોતી, પરંતુ આગલા દિવસે ફરી વાત કરી અને બધુ બરાબર થઈ ગયું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *