પાછું વાતાવરણ પલટાયું! આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના જિલ્લામાં માવઠું

પાછું વાતાવરણ પલટાયું! આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના જિલ્લામાં માવઠું

બ્લોગ BLOG
Spread the love


 હવામાન વિભાગના, અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભેજ અને પવનની દિશાને કારણે ઠંડી ઓછી થઈ છે. આ સાથે તેમણે આજે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તો યલો એલર્ટ આપી છે. આ ચાર જિલ્લામાં વીજળી અને કડાકાભડાકા થવાની પણ આગાહી આપી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, ત્રીજીથી આઠમી જાન્યુઆરીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ તારીખોમાં ક્યાંય પણ વરસાદની આગાહી આપી નથી. હવામાન વિભાગના, અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભેજ અને પવનની દિશાને કારણે ઠંડી ઓછી થઈ છે. આ સાથે તેમણે આજે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તો યલો એલર્ટ આપી છે. આ ચાર જિલ્લામાં વીજળી અને કડાકાભડાકા થવાની પણ આગાહી આપી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, ત્રીજીથી આઠમી જાન્યુઆરીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ તારીખોમાં ક્યાંય પણ વરસાદની આગાહી આપી નથી.

હવામાન વિભાગના, અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભેજ અને પવનની દિશાને કારણે ઠંડી ઓછી થઈ છે. આ સાથે તેમણે આજે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તો યલો એલર્ટ આપી છે. આ ચાર જિલ્લામાં વીજળી અને કડાકાભડાકા થવાની પણ આગાહી આપી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, ત્રીજીથી આઠમી જાન્યુઆરીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ તારીખોમાં ક્યાંય પણ વરસાદની આગાહી આપી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *