દાહોદમાં આદિવાસી સમાજની અનોખી પરંપરા

દાહોદમાં આદિવાસી સમાજની અનોખી પરંપરા

બ્લોગ BLOG
Spread the love



દાહોદમાં આંબલી અગ્યારના દિવસે આદિવાસી સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલતી આવતી પરંપરાને નિભાવી હતી. આદિવાસી સમાજમાં ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમની અસ્ઘથી ઘરના આંગણામાં ખેતરમાં કે ઝાડીની નીચે ખાડો ખોદીને માટીની કુંડીમાં રાખવામાં આવે છે. આંબલી અગ્યારસના દિવસે પરિવારના સભ્યો દ્વારા ભીમકુંડમાં અસ્થિનું વિર્સજન કરવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ જોવા મળી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *