તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર

તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આગામી 23 ફેબ્રુઆરીથી રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર માટે નોંધણી કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *