તડકેશ્વરમાં પાણીની ટાંકી કેમ થઈ ધરાશાયી? થયો ચોંકાવનારો ખુલાસો

તડકેશ્વરમાં પાણીની ટાંકી કેમ થઈ ધરાશાયી? થયો ચોંકાવનારો ખુલાસો

વર્લ્ડ WORLD
Spread the love



સુરતના માંડવી નજીક તડકેશ્વરમાં નવી નક્કોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, ટાંકી બનાવવા માટે જે કોંક્રિટ વાપરવામાં આવ્યું હતું, તેની સ્ટ્રેન્થ 25થી 30 n/mm2ની જગ્યાએ માત્ર 8થી 18 n/mm2 જ હતી. એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વાપરવું જોઇતું હતું તેના કરતા અડધું જ વપરાયું, જેટલી કપચી વાપરવાની હતી તે પણ ઓછી હતી. કોંક્રિટમાં રેતી અને પાણીનું પ્રમાણ વધુ હતું.લેબ ટેસ્ટ મુજબ કોંક્રિટની મજબૂતી જરૂરી લેવલ કરતાં ઓછી મળી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *