કચરાના ઢગલામાંથી મળી 500ની સળગેલી નોટો

કચરાના ઢગલામાંથી મળી 500ની સળગેલી નોટો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સુરતના પાંડેસરામાં કચરાના ઢગલામાં 500 રૂપિયાની સળગેલી નોટો મળી આવતા ચકચાર મચી આવી છે. જોકે આ નોટ અસલી છે કે નકલી તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી. જોકે પ્રથમ દ્રષ્ટીએ આ નોટ અસલી નોટ જેવી લાગી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *