અમદવાદ: વસ્ત્રાપુર ખાણીપીણી બજારમાં ગેસની અછતથી જુઓ કેવા હાલ થયા

અમદવાદ: વસ્ત્રાપુર ખાણીપીણી બજારમાં ગેસની અછતથી જુઓ કેવા હાલ થયા

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



કોમર્શિયલ ગેસના પુરવઠાને અસર થઈ છે. પરંતુ ગેસ નહી મળે તે વાતને લઈને લોકો ખરીદી કરી રહ્યા છે તેવું પણ બની રહ્યું છે અને આ વાત સત્ય છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ ખાણીપીણીની બજારમાં પહોચી ત્યારે વેપારી પાસે કોમિર્શિયલ સિલિન્ડની 1 બોટલ સ્ટોકમાં હોવા છતા તેઓ સિલિન્ડ મેળવવા માટે હવાતીય મારી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે 2500 થી 3000 હજાર આપવાથી પણ સિલિન્ડ નથી મળી રહ્યા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *