નટરાજ, સોમસ્કંદ અને સુંદરર… 1000થી વધુ જૂની મૂર્તિઓ ભારતમાં પરત આવશે, જાણો અમેરિકાના મ્યૂઝિયમમાં કેવી રીતે પહોંચી

નટરાજ, સોમસ્કંદ અને સુંદરર… 1000થી વધુ જૂની મૂર્તિઓ ભારતમાં પરત આવશે, જાણો અમેરિકાના મ્યૂઝિયમમાં કેવી રીતે પહોંચી

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Chola-era statues Coming Again Residence: વોશિંગ્ટનના સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઓફ એશિયન આર્ટે ભારતની ત્રણ ઐતિહાસિક મધ્યયુગીન કાંસાની મૂર્તિઓને પરત આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં 10મી સદીની શિવ નટરાજ, 12મી સદીની સોમસ્કંદ અને 16મી સદીની કવિ સંત સુંદરરની મૂર્તિઓ સામેલ છે. આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ મૂર્તિઓ 20મી સદીના મધ્યમાં તમિલનાડુના મંદિરોમાંથી ગેરકાયદે કાઢવામાં આવી હતી. આ પગલું વૈશ્વિક સ્તર પર સાંસ્કૃતિક વિરાસતની ચોરીના વિરુદ્ધ એક મહત્વપૂર્ણ કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *