ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જીતે તેને લઈને દેશના દરેક રાજ્યોમાં ઉત્સાહનો માહોલ

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જીતે તેને લઈને દેશના દરેક રાજ્યોમાં ઉત્સાહનો માહોલ

બ્લોગ BLOG
Spread the love



મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા જીતી ટી20 વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં વીજેતા બને તેને લઈને દેશમાં અલગ જ માહોલ જોવા મળ્યો હતો. સાધુ સંતો દ્વારા ટીમ ઈન્ડિયા જીતે તેને લઈને યજ્ઞ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ રાજ્યોમાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જાણો આ મેચને લઈને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો દ્વારા શું કહેવામાં આવ્યું. સાથે જ દેશના અલગ અલગ રાજ્યોમાં ક્રિકેટ રસીકોએ આ મેચને લઈને શું નિવેદન આપ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *