જુનાગઢ: ગેરકાયદે રહેતા સાધુ પાસેથી મળ્યા 60 જેટલા તીક્ષ્ણ ઘાતક હથિયારો! તંત્રના ચોંકાવનારા ખુલાસા

જુનાગઢ: ગેરકાયદે રહેતા સાધુ પાસેથી મળ્યા 60 જેટલા તીક્ષ્ણ ઘાતક હથિયારો! તંત્રના ચોંકાવનારા ખુલાસા

જુનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મહામેળા પૂર્વે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. જે દરમિયાન એક સાધુના ગેરકાયદે બાંધકામમાંથી એક સાથે 60 જેટલા તીક્ષ્ણ અને ઘાતક હથિયારો મળી આવતા ચકચાર મચી છે. Source link

વાંચન ચાલુ રાખો