બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

 મનોરંજન ન્યૂઝ | દિગ્દર્શક નિતેશ તિવારીની ₹4000 કરોડના બજેટની ફિલ્મ “રામાયણ” (Ramayana) ને લગતી અફવાઓનો અંત લાવતા અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક વાતનો ખુલાસો કર્યો છે. વિક્રાંત મેસી જણાવ્યું હતું કે તે ક્યારેય આ પ્રોજેક્ટનો ભાગ નહોતો. “રામાયણ” ના કાસ્ટિંગ અંગેના તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો […]

વાંચન ચાલુ રાખો
ન તો હું એક્ટિંગ છોડી રહ્યો છું, ન હું રિટાયર થઈ રહ્યો છું, વિક્રાંત મેસીએ જણાવ્યું સત્ય શું છે

ન તો હું એક્ટિંગ છોડી રહ્યો છું, ન હું રિટાયર થઈ રહ્યો છું, વિક્રાંત મેસીએ જણાવ્યું સત્ય શું છે

વિક્રાંતે વધુમાં કહ્યું કે તે માત્ર થોડો સમય બ્રેક લેવા માંગે છે, જેથી કરીને તે પોતાનું સારુ પ્રદર્શન કરી શકે. તેની પોસ્ટને લોકોએ ખોટી રીતે લીધી છે. ન તો તે એક્ટિગં છોડી રહ્યો છે ન તો સંન્યાસ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, તે થોડા સમય પોતાના પરિવાર અને હેલ્થ પર ધ્યાન આપવા માંગે છો, […]

વાંચન ચાલુ રાખો