ભાજપના જ બે નેતા બાખડ્યાં, ટેબલ-ખુરશીથી મારામારી

ભાજપના જ બે નેતા બાખડ્યાં, ટેબલ-ખુરશીથી મારામારી

ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે. એક નેતાએ તો ટેબલ અને ખુરશીથી મારામારી કર્યાનો આરોપ છે. વલસાડ SP કચેરીની નજીક જ નગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક રાણા સામસામે આવી ગયા. હિતેશ ભંડારીનો આરોપ છે કે દીપક રાણા મારી માલિકીની જગ્યામાં પોતાની માલિકી જતાવતા હતા. આ જ મુદ્દે […]

વાંચન ચાલુ રાખો
ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણની ઘટનાથી રોષ: લવ જેહાદના કિસ્સામાં કડક કાર્યવાહીની લોકસભા નાયબ દંડકે કરી માંગણી! 

ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણની ઘટનાથી રોષ: લવ જેહાદના કિસ્સામાં કડક કાર્યવાહીની લોકસભા નાયબ દંડકે કરી માંગણી! 

Final Up to date:Jan 25, 2026 3:19 PM IST સાંસદ અને નાયબ દંડક ધવલ પટેલ અને ધરમપુર નાધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાદયક્ષ અરવિંદ પટેલે આ ઘટનાને લવ જેહાદ ઘટના જણાવી હતી. News18 વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધરમપુર તાલુકામાં બનેલી ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. ઘટના એવી છેકે, […]

વાંચન ચાલુ રાખો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની લીધી મુલાકાત, જુઓ તસવીરો – Gujarati Information | Union Residence Minister Amit Shah visited Shrimad Rajchandra Ashram in Dharampur Valsad – Union Residence Minister Amit Shah visited Shrimad Rajchandra Ashram in Dharampur Valsad

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની લીધી મુલાકાત, જુઓ તસવીરો – Gujarati Information | Union Residence Minister Amit Shah visited Shrimad Rajchandra Ashram in Dharampur Valsad – Union Residence Minister Amit Shah visited Shrimad Rajchandra Ashram in Dharampur Valsad

આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરતા સમયે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો