Journey Journey : ક્રિસમસનું સેલિબ્રેશન કરવા ગુજરાત બહાર જવાની જરૂર નથી,આ બીચ ફેસ્ટિવલ પરફેકટ ઓપ્શન – Gujarati Information | Journey Journey Plan to go to the Madvi Seaside Competition – Journey Journey Plan to go to the Madvi Seaside Competition

Journey Journey : ક્રિસમસનું સેલિબ્રેશન કરવા ગુજરાત બહાર જવાની જરૂર નથી,આ બીચ ફેસ્ટિવલ પરફેકટ ઓપ્શન – Gujarati Information | Journey Journey Plan to go to the Madvi Seaside Competition – Journey Journey Plan to go to the Madvi Seaside Competition

માંડવી બીચ ફેસ્ટિવલના 10 દિવસ દરમિયાન સંગીત, હસ્તકલા, ફુડ, રેતી કલા અને ઘણું બધું માણી શકશો.મહત્વની વાત એ છે કે, બધા મુલાકાતીઓ માટે પ્રવેશ મફતમાં છે.તો તમે પણ ઓછા બજેટમાં પરિવાર સાથે નાની ટ્રિપ એન્જોય કરી શકો છો. Source link

વાંચન ચાલુ રાખો
Journey Suggestions : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

Journey Suggestions : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

અયોધ્યા દેશની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કર્યું છે. રામ મંદિર બન્યા બાદ અયોધ્યા ફરવાજનારા લોકોની સંખ્યા ખુબ વધી છે.તો ચાલો કેવી રીતે તમે અમદાવાદથી અયોધ્યા જઈ શકો છો. જો તમે પણ માતા-પિતાને શ્રીરામલલાના દર્શન કરાવવા માંગો છો તેમજ યાત્રા બજેટ ફ્રેન્ડલી રાખવા માંગો છો […]

વાંચન ચાલુ રાખો
Journey Ideas : નવરાત્રીમાં માતા-પિતાને લઈ આ 4 શક્તિપીઠના દર્શન કરો – Gujarati Information | Journey Ideas Go to 4 Shaktipeeths throughout Navratri – Journey Ideas Go to 4 Shaktipeeths throughout Navratri

Journey Ideas : નવરાત્રીમાં માતા-પિતાને લઈ આ 4 શક્તિપીઠના દર્શન કરો – Gujarati Information | Journey Ideas Go to 4 Shaktipeeths throughout Navratri – Journey Ideas Go to 4 Shaktipeeths throughout Navratri

ગુજરાતના આ ફેમસ પવિત્ર મંદિરો સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, અક્ષરધામ મંદિર, અંબાજી મંદિર અને મોઢેરા સૂર્ય મંદિર છે. આ મંદિરો તેમના ધાર્મિક મહત્વ અને અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતા છે.તો નવરાત્રી પર માતા-પિતાને લઈ બનાવી લો દર્શન કરવાનો પ્લાન 52 શક્તિપીઠ પૈકી 4 શક્તિપીઠ ગુજરાતમાં આવેલા છે. Source link

વાંચન ચાલુ રાખો
Journey ideas : હોળી બાદ આ સ્થળે ભરાય છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો, ફરવા જવાનો બનાવી લો પ્લાન

Journey ideas : હોળી બાદ આ સ્થળે ભરાય છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો, ફરવા જવાનો બનાવી લો પ્લાન

કવાંટનો ગેરનો મેળો એ છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓનો મેળો છે. જે હોળીના તહેવાર પછી કવાંટ ગામમાં યોજાય છે. આ મેળામાં ખુબ જ ભીડ પણ જોવા મળે છે. તો ચાલો જાણીએ કેવી રીતે તમે પણ ક્વાંટના ગેરના મેળામાં પહોંચી શકો છો. ટુંકમાં જો આપણે કહીએ તો ગેરનો મેળો છે આદીવાસી સંસ્કૃતિની ઓળખ અને એમની સંસ્કૃતિને વેશભૂષા ને […]

વાંચન ચાલુ રાખો