અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ટાઢક આપતો નિર્ણય, ટ્રાફિક સિગ્નલ પાસે થશે વૃક્ષારોપણ
Final Up to date:Mar 16, 2026 10:09 AM IST અમદાવાદ મ્યુનિ. કમિશનરે તાજેતરમાં તમામ ઝોનમાં રિપેરિંગ કરવા પાત્ર હોય તેવા જંકશન ખાતેથી પેવરબ્લોક કાઢી નાખીને તમામ જગ્યાએ તાત્કાલિક વૃક્ષારોપણ કરવાની સૂચના આપી છે. વૃક્ષારોપણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. (તસવીર- AI) અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે બપોરે તો લોકો બહાર નીકળી નથી શકતા પરંતુ […]
વાંચન ચાલુ રાખો