સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતઃ બેફામ ગતિએ ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા, એક જ પરિવારના 7 લોકોના મોતથી માતમ છવાયો
Surendranagar accident: સુરેન્દ્રનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે સોમવારે વહેલી સવારે જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે ઉપર માતેલા સાંઢની જેમ બેફામ ચાલતા ટ્રકે પદયાત્રીઓને કચડ્યાં હતાં. જેમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. આ તમામ સભ્યોના મોતથી ભરવાડ સમાજમાં માતમ છવાયો હતો. અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ […]
વાંચન ચાલુ રાખો