સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

મિત્રતાને કલંકિત કરતી એક ઘટના સુરતમાંથી પ્રકાશમાં આવી છે. સરથાણા વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરીના વેપારી રાજેશભાઈ કુંજડીયાએ 30 જુલાઈના રોજ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે ચોંકાવનારી સુસાઈડ નોટ લખી હતી. આમાં તેણે જણાવ્યું કે તેના મિત્રોએ તેને કેવી ભયંકર પરિસ્થિતિમાં મૂક્યો હતો. તે મિત્રો પાસેથી તેને કુલ રૂ. 17.32 લાખ લેવાના હતા. સુસાઇડ […]

વાંચન ચાલુ રાખો
ભરૂચ: પંખા પર લટકી મહિલા પોલીસકર્મીએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પાછળનું કારણ અકબંધ

ભરૂચ: પંખા પર લટકી મહિલા પોલીસકર્મીએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પાછળનું કારણ અકબંધ

Final Up to date:Jan 22, 2026 7:08 PM IST ભરૂચમાં એક મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું છે. જોકે તેણે આપઘાત શા માટે કર્યો તેના પાછળનું કારણ હજુ અકબંધ છે. જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. ગળેફાંસો ખાઈ મહિલા પોલીસકર્મીનો આપઘાત ભરૂચ: રાજ્યમાં વધી રહેલા આપઘાતના બનાવો હવે આપણા માટે એક ગંભીર […]

વાંચન ચાલુ રાખો