કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ – Gujarati Information | Some modified faith some modified surname These 5 cricketers modified their names – Some modified faith some modified surname These 5 cricketers modified their names

કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ – Gujarati Information | Some modified faith some modified surname These 5 cricketers modified their names – Some modified faith some modified surname These 5 cricketers modified their names

આ તમામ ઉદાહરણો દર્શાવે છે કે ક્રિકેટરો માત્ર મેદાન પર જ નહીં, પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ મોટા નિર્ણયો લેતા હોય છે. નામ બદલવું માત્ર ઔપચારિક બાબત નથી, તે વ્યક્તિની ઓળખ, આસ્થા અને વિચારધારાનો પ્રતિબિંબ છે. આ ખેલાડીઓએ પોતાના જીવનમાં નવી ઓળખ સાથે નવી શરૂઆત કરી અને ક્રિકેટ ઇતિહાસમાં અનોખું સ્થાન મેળવ્યું. (PC: PTI/X) Source link

વાંચન ચાલુ રાખો
IND vs PAK T20 WC Breaking : કોલંબોની પિચ પર રનનો વરસાદ થશે કે બોલરોનો દબદબો રહેશે? જાણો કેવો છે પિચનો હાલ – Gujarati Information | Icc cricket T20 World Cup IND vs PAK Breaking India vs Pakistan Match Pitch report – icc cricket T20 World Cup IND vs PAK Breaking India vs Pakistan Match Pitch report

IND vs PAK T20 WC Breaking : કોલંબોની પિચ પર રનનો વરસાદ થશે કે બોલરોનો દબદબો રહેશે? જાણો કેવો છે પિચનો હાલ – Gujarati Information | Icc cricket T20 World Cup IND vs PAK Breaking India vs Pakistan Match Pitch report – icc cricket T20 World Cup IND vs PAK Breaking India vs Pakistan Match Pitch report

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર આ મેદાન પર ટૂર્નામેન્ટની ચોથી મેચ રહેશે. બંને ટીમો વચ્ચે હંમેશા ભારે દબાણ હોય છે, જેના કારણે બેટ્સમેનો પર વધારાનો માનસિક બોજ રહે છે. આવી પરિસ્થિતિમાં 200 રનનો આંક પાર કરવો સરળ નહીં હોય. જોકે, જો ભારત પ્રથમ બેટિંગ કરે અને સારી શરૂઆત મળે, તો પડકારજનક સ્કોર ઉભો કરી શકાય […]

વાંચન ચાલુ રાખો
ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે ગુજરાતથી શ્રીલંકા પહોંચ્યા, જુઓ વીડિયો

ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે ગુજરાતથી શ્રીલંકા પહોંચ્યા, જુઓ વીડિયો

શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન અને પ્રદર્શન એ ઊંડી આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી મહત્વની ક્ષણ છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના તેમના સહિયારા બૌદ્ધ વારસામાં રહેલા સ્થાયી સંબંધોને વધુ મજબૂત બનાવે છે. પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં શ્રીલંકા પહોંચ્યા અને સ્થાપિત ભારત-શ્રીલંકા પ્રોટોકોલ અનુસાર તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું. ગુજરાતના રાજ્યપાલ […]

વાંચન ચાલુ રાખો
T20 World Cup: બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ભારતમાં T20 વર્લ્ડ કપ નહીં રમે! IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂકશે!

T20 World Cup: બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ભારતમાં T20 વર્લ્ડ કપ નહીં રમે! IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂકશે!

2026 Males’s T20 World Cup : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ને રમત મંત્રાલયે સૂચના આપી છે કે, તે તેની ટીમની ટી 20 વર્લ્ડ કપ લીગ મેચોને ભારત માંથી શ્રીલંકા ખસેડવાનો પ્રયાસ કરે. બીસીસીઆઈ ની સૂચનાઓ પર મુસ્તફિઝુર રહેમાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 (આઈપીએલ 2026)માંથી બહાર કરવામાં આવ્યા બાદ તેણે ખેલાડીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. […]

વાંચન ચાલુ રાખો