Surya Grahan 2026: સૂર્યગ્રહણ દરમિયાન સૂવું કેમ અશુભ માનવામાં આવે છે? જો તમે સૂઈ જાઓ તો શું થશે?

Surya Grahan 2026: સૂર્યગ્રહણ દરમિયાન સૂવું કેમ અશુભ માનવામાં આવે છે? જો તમે સૂઈ જાઓ તો શું થશે?

ગ્રહણ ફક્ત લોકોને ડરાવવા માટે જ નથી, પણ આપણી આધ્યાત્મિક શક્તિ વધારવા માટે પણ છે. શાસ્ત્રો અનુસાર, ગ્રહણ દરમિયાન જાગતા રહેવાથી અને ભગવાનનું નામ કે મંત્રોનો જાપ કરવાથી સામાન્ય દિવસો કરતાં પણ વધુ લાભ મળે છે. જો તમે સૂઈ જાઓ છો, તો તમે આ અત્યંત શક્તિશાળી સમય ગુમાવો છો. જાગતા રહેવાથી મન સતર્ક રહે છે, […]

વાંચન ચાલુ રાખો
Grahan 2026: શું ગ્રહણને હકીકતમાં અશુભ માનવામાં આવે છે? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

Grahan 2026: શું ગ્રહણને હકીકતમાં અશુભ માનવામાં આવે છે? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

Final Up to date:Feb 12, 2026 4:23 PM IST Grahan 2026 Dates: જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓમાં ગ્રહણને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કેટલાક લોકો ગ્રહણને અશુભ માને છે, તો કેટલાક વિદ્વાન લોકો એક પ્રાકૃતિક ખગોળીય ઘટના માને છે. વર્ષ 2026માં પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જોવા મળશે, જેને લઈને કેટલાક લોકોના મનમાં ઘણા પ્રશ્નો આવતા હશે. […]

વાંચન ચાલુ રાખો
Surya Grahan 2026: ફેબ્રુઆરીમાં થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ 4 રાશિઓને પ્રભાવિત કરશે ‘રિંગ ઓફ ફાયર’; થશે ધનલાભ

Surya Grahan 2026: ફેબ્રુઆરીમાં થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ 4 રાશિઓને પ્રભાવિત કરશે ‘રિંગ ઓફ ફાયર’; થશે ધનલાભ

Final Up to date:Jan 28, 2026 12:13 PM IST Surya Grahan 2026: સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વૈદિક જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ છે. 2026માં બે સૂર્યગ્રહણ થશે. એક ફેબ્રુઆરીમાં અને બીજું ઓગસ્ટમાં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્યગ્રહણ તમામ 12 રાશિઓને અસર કરે છે. આ અસર શુભ કે અશુભ હોઈ શકે છે. તો ચાલો જાણીએ, 2026નું પહેલું […]

વાંચન ચાલુ રાખો
સૂર્યગ્રહણ પહેલા ગ્રહ પરિવર્તન, આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે! – Gujarati Information | Planetary modifications earlier than photo voltaic eclipse, the destiny of those 5 zodiac indicators will shine – Planetary modifications earlier than photo voltaic eclipse, the destiny of those 5 zodiac indicators will shine

સૂર્યગ્રહણ પહેલા ગ્રહ પરિવર્તન, આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે! – Gujarati Information | Planetary modifications earlier than photo voltaic eclipse, the destiny of those 5 zodiac indicators will shine – Planetary modifications earlier than photo voltaic eclipse, the destiny of those 5 zodiac indicators will shine

21 સપ્ટેમ્બર 2025ના રોજ સૂર્યગ્રહણ થશે, સૂર્યગ્રહણ પહેલાં સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર પોતાની ગતિમાં ફેરફાર કરશે. આ બદલાવને કારણે કેટલીક રાશિઓના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી શકે છે. હવે જોઈએ કે આ ગતિ પરિવર્તનથી કઈ રાશિના જાતકોના જીવનમાં મોટા બદલાવ આવશે. ( Credit: AI Generated ) 1 / 6 મેષ રાશિના લોકો માટે […]

વાંચન ચાલુ રાખો
GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યું ‘સૂર્યગ્રહણ’, ગુજરાત સામે પૂરી થશે 167 દિવસની રાહ? – Gujarati Information | IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind – IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind

GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યું ‘સૂર્યગ્રહણ’, ગુજરાત સામે પૂરી થશે 167 દિવસની રાહ? – Gujarati Information | IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind – IPL 2025 GT vs MI Mumbai Indians apprehensive about Suryakumar Yadavs poor kind

આંકડા દર્શાવે છે કે સૂર્યકુમાર યાદવે છેલ્લા 167 દિવસમાં 9 T20 મેચ રમી છે અને આ દરમિયાન તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આ દિગ્ગજ ભારતીય બેટ્સમેનના બેટમાંથી છેલ્લી અડધી સદી 12 ઓક્ટોબર 2024ના રોજ બાંગ્લાદેશ સામે આવી હતી. ત્યારથી, તેણે રમેલી 9 T20 મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 29 રન રહ્યો છે, જે […]

વાંચન ચાલુ રાખો