કોણ છે ક્યુંકી સાસ ભી કભી બહુથી ની તુલસીની પુત્રી ? સ્ટાઈલમાં આપે છે ટીવી અભિનેત્રીઓને ટક્કર – Gujarati Information | Who’s the daughter of Tulsi or smriti irani from Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 – Who’s the daughter of Tulsi or smriti irani from Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2

કોણ છે ક્યુંકી સાસ ભી કભી બહુથી ની તુલસીની પુત્રી ? સ્ટાઈલમાં આપે છે ટીવી અભિનેત્રીઓને ટક્કર – Gujarati Information | Who’s the daughter of Tulsi or smriti irani from Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 – Who’s the daughter of Tulsi or smriti irani from Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2

ખરેખર, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની બીજી સીઝનમાં, શગુન શર્મા પરી વિરાનીનું પાત્ર ભજવી રહી છે. જે તુલસી અને મિહિર વિરાનીની પુત્રી છે. આ પહેલા, તેણી ‘યે હૈ ચાહતેં’ અને ‘સસુરાલ ગેંડા ફૂલ 2’ જેવા ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે. ઉપરાંત, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. Source link

વાંચન ચાલુ રાખો
તુલસી-મિહિરથી લઈને જુઓ 17 વર્ષ બાદ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ના કલાકારો આજે કેવા દેખાય છે? – Gujarati Information | From Tulsi Mihir solid of Kyunki Saas Bhi Kabhi Bahu Thi how look right now after 17 years – From Tulsi Mihir solid of Kyunki Saas Bhi Kabhi Bahu Thi how look right now after 17 years

તુલસી-મિહિરથી લઈને જુઓ 17 વર્ષ બાદ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ના કલાકારો આજે કેવા દેખાય છે? – Gujarati Information | From Tulsi Mihir solid of Kyunki Saas Bhi Kabhi Bahu Thi how look right now after 17 years – From Tulsi Mihir solid of Kyunki Saas Bhi Kabhi Bahu Thi how look right now after 17 years

17 વર્ષ પહેલા, એકતા કપૂરના ટીવી શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ એ દર્શકોને વિદાય આપી હતી. આ શોએ ઘણા મોટા સ્ટાર્સ પણ આપ્યા હતા. આ સિરિયલ 3 જુલાઈ 2000 ના રોજ શરૂ થઈ હતી અને 6 નવેમ્બર 2008 સુધી ચાલી હતી. છેલ્લા 17 વર્ષોમાં, આ શોમાં મહત્વપૂર્ણ પાત્રો ભજવનારા ઘણા કલાકારો સંપૂર્ણપણે બદલાઈ […]

વાંચન ચાલુ રાખો
‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ની નવી સિઝનમાં મિહિરનો રોલ કરશે અનુપમાનો વજરાજ શાહ?

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ની નવી સિઝનમાં મિહિરનો રોલ કરશે અનુપમાનો વજરાજ શાહ?

ટીવીના લોકપ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની નવી સીઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એકતા કપૂર દ્વારા નિર્મિત, નવી સીઝનમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન, એવા અહેવાલો છે કે હિટ શો 'અનુપમા'માં વનરાજનો રોલ કરનાર સુંધાશું પાંડેનો આ […]

વાંચન ચાલુ રાખો