યુદ્ધ કે ઇમરજન્સી સમયે વાગતી સાયરન અમદાવાદમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં કેમ વાગી? જાણો કારણ
આ સાયરનની વિશેષતા એ છે કે, આ હાઈ રેન્જની સાયરન છે. જેની રેન્જ આઠ કિલોમીટરની છે. યુદ્ધના સમયે કે ઇમરજન્સી પરિસ્થિતિમાં વધુને વધુ લોકોને અવગત કરી શકાય તે માટે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. Source link
વાંચન ચાલુ રાખો