બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
Final Up to date:Feb 17, 2026 9:46 PM IST બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન થયું હોવાની માહિતી સામે આવી છે. ગત 14 તારીખે તેમનું નિધન થયું અને પરિવાર દ્વારા દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન થયું […]
વાંચન ચાલુ રાખો