ફાગણ પૂનમે ચંદ્ર ગ્રહણ, ડાકોર, અંબાજી સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરમાં જતા પહેલા જાણી લો દર્શનનો સમય

ફાગણ પૂનમે ચંદ્ર ગ્રહણ, ડાકોર, અંબાજી સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરમાં જતા પહેલા જાણી લો દર્શનનો સમય

Chandra Grahan2026 : ફાગણ સુદ પૂનમ મંગળવારને 3 માર્ચના રોજ છે. જોકે આ દિવસે ચંદ્રગહણ છે જેના કારણે રાજ્યના પ્રખ્યાત મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી, ડાકોર, સાળંગપુર, શામળાજી અને દ્વારકાના મંદિરના દર્શનના સમય વિશે જણાવી રહ્યા છીએ. ડાકોર મંદિર ફાગણ સુદ 15 એટલે કે દોલોત્સવના દિવસે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા અને શામળાજીમાં રંગોત્સવ, જુઓ ભક્તોની મોજ

દ્વારકા અને શામળાજીમાં રંગોત્સવ, જુઓ ભક્તોની મોજ

યાત્રાધામ દ્વારકા અને શામળાજીમાં ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. રાસની રમઝટ સાથે દ્વારકામાં જય દ્વારકાધીશનો નાદ ગૂંજી ઉઠ્યો અને ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. બીજી તરફ શામળાજીમાં પણ ભગવાન શામળીયા અબીલ ગુલાલ રંગે રંગાયા. ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાડાયો હતો. મંદિરમાં ભક્તો પર રંગોની છોળો ઉડી હતી. Source link

વાંચન ચાલુ રાખો