સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જીલ્લા પંચાયતથી લઈ બસ સ્ટેન્ડ સુધી ભોગાવો રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. જે બન્યા બાદ ઘણા સમયથી જીલ્લા પંચાયત થી આર્ટસ કોલેજ સુધી રિવરફ્રન્ટ રોડ પર નાના મોટા વાહનો સહિત એસ.ટી.બસો પસાર થાય છે. પરંતુ તંત્ર […]

વાંચન ચાલુ રાખો