Chanakya Niti: આ પાંચ મહિલાઓનું કરો સન્માન, ક્યારેય નહીં આવે ધન-દૌલતની કમી

Chanakya Niti: આ પાંચ મહિલાઓનું કરો સન્માન, ક્યારેય નહીં આવે ધન-દૌલતની કમી

આચાર્ય ચાણક્ય એક કુશળ કુટનીતિજ્ઞ અને રાજનીતિજ્ઞ તરીકે જાણીતા છે. તેમણે તેમની નીતિઓના દમ પર એક સાધારણ બાળકને સમ્રાટ બનાવી દીધો હતો. આ નીતિઓનો સંગ્રહ ચાણક્ય નીતિ છે. આચાર્ય ચાણક્યની નીતિ પર ચાલનારા લોકો આજે પણ સફળતા મેળવી રહ્યા છે. ચાણક્ય નીતિમાં એવી અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વ્યક્તિને પગલે પગલે કામ આવે […]

વાંચન ચાલુ રાખો