વફાદારી તો આને કહેવાય! માલિકનું મોત થતાં 4 દિવસ સુધી ભયંકર બરફવર્ષાની વચ્ચે કૂતરાએ સાથ ન છોડ્યો
Final Up to date:Jan 27, 2026 11:17 PM IST ભરમૌરના ભરમાણી મંદિર નજીક વિક્ષિત રાણા અને પીયૂષ નામના બે યુવકો ગુમ થઈ ગયા હતા. બાદમાં જાણવા મળ્યું કે ભીષણ ઠંડી અને ભારે બરફવર્ષાના કારણે તેઓ રસ્તામાં ફસાઈ ગયા હતા અને તેમના મોત થઈ ગયા હતા. News18 હિમાચલ પ્રદેશમાં જ્યાં બરફવર્ષાના કારણે માણસોનું બહાર નીકળવાનું મુશ્કેલ […]
વાંચન ચાલુ રાખો