ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા રૂ. 1.50 કરોડના ખર્ચે નવનિર્મિત હાઇસ્કૂલનું પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા રૂ. 1.50 કરોડના ખર્ચે નવનિર્મિત હાઇસ્કૂલનું પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

Final Up to date:Feb 04, 2026 6:35 PM IST રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરિમલ નથવાણીના હસ્તે હાઇસ્કૂલનું લોકાર્પણ જામનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના […]

વાંચન ચાલુ રાખો
Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા

Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા

Final Up to date:April 04, 2025 11:45 AM IST દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રામાં બાબા બાગેશ્વર પણ જોડાયા. આધ્યાત્મિક નેતા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા. જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી તથા આખો પરિવાર ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની તેમની ઊંડી ભક્તિ માટે જાણીતો […]

વાંચન ચાલુ રાખો