હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું રામનાથ મંદિર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું રામનાથ મંદિર

મહાશિવરાત્રી પર દેશભરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઘુઘવાઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા છે, જેના કારણે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે. શિવની આરાધના કરી લોકો ધન્યતા […]

વાંચન ચાલુ રાખો