‘જજ સામે ક્યારેય રડ્યો નથી,’ રાજપાલ યાદવે કર્યા ખુલાસા, કહ્યું ખોટી અફવાઓ ફેલાવવામાં આવી
Final Up to date:Mar 04, 2026 4:39 PM IST રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસને લઈને મહત્વના ખુલાસાઓ કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે આ કેસને લઈને જજની સામે તેઓ ક્યારેય રડ્યા નથી. સાથે જ એવું પણ કહ્યું કે ખોટી અફવાઓ પર ક્યારેય ધ્યાન ન આપવું જોઈએ. રાજપાલ યાદવે કર્યા ખુલાસા રાજપાલ યાદવ છેલ્લા કેટલાય દિવસોથી […]
વાંચન ચાલુ રાખો