નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી પર હિસ્ટ્રી શીટરે કરી ટિપ્પણી! જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું?
આજે ગુજરાત સરકાર દ્વારા 37 ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરાઈ છે. જે બાબતે હિસ્ટ્રી શીટર નિખિલ દોંગાની ટિપ્પણી સામે આવી છે, સાથે જ ગોંડલના જયરાજસિંહ જાડેજાનું નિવેદન પણ હાલ ચર્ચામાં છે. Source link
વાંચન ચાલુ રાખો