છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર ₹.20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર ₹.20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ 2026ના […]

વાંચન ચાલુ રાખો
ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા રૂ. 1.50 કરોડના ખર્ચે નવનિર્મિત હાઇસ્કૂલનું પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા રૂ. 1.50 કરોડના ખર્ચે નવનિર્મિત હાઇસ્કૂલનું પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

Final Up to date:Feb 04, 2026 6:35 PM IST રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરિમલ નથવાણીના હસ્તે હાઇસ્કૂલનું લોકાર્પણ જામનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના […]

વાંચન ચાલુ રાખો