માઠા સમાચાર: ગેસ અછતને કારણે સૌની ફેવરેટ પાણીપુરીના ભાવ વધે તો નવાઈ નહીં!

માઠા સમાચાર: ગેસ અછતને કારણે સૌની ફેવરેટ પાણીપુરીના ભાવ વધે તો નવાઈ નહીં!

ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે નડિયાદમાં કોમર્શિયલ ગેસની અછત સર્જાઈ છે, જેના કારણે પાણીપુરીના વેપારીઓ લાકડાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. લાકડાના ભાવ પણ વધી ગયા છે, જેથી પકોડીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. Source link

વાંચન ચાલુ રાખો