અફઘાનિસ્તાનમાં નિર્દોષની લાશો જોઈ ભારતે લાલ આંખ કરી, પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતનો આપ્યો જવાબ
Final Up to date:Mar 14, 2026 10:52 PM IST આ હવાઈ હુમલામાં 16 નિર્દોષ લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે બેધડક કહ્યું છે કે આ પાકિસ્તાનની કાયરતાપૂર્ણ આક્રમકતા છે. જેને સાંખી લેવાય નહીં. News18 કાબુલ: વેસ્ટ એશિયામાં તો ઈરાન અને અમેરિકા વચ્ચે જંગ ચાલી […]
વાંચન ચાલુ રાખો