જામનગર: શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે છેતરપિંડી, રોકાણની લાલચ આપીને 41.86 લાખ પડાવ્યા

જામનગર: શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે છેતરપિંડી, રોકાણની લાલચ આપીને 41.86 લાખ પડાવ્યા

Final Up to date:Feb 18, 2026 11:04 PM IST જામનગરમાં જાણીતા ઓર્થોપેડિક સાથે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીઓ દ્વારા રોકાણની લાલચ આપીને ડોક્ટર પાસેથી 41.86 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જામનગરમાં ડોક્ટર સાથે છેતરપિંડી જામનગર: શહેરમાં રોકાણના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે લેટેસ્ટ ટાર્ગેટ શહેરના એક પ્રતિષ્ઠિત તબીબ બન્યા […]

વાંચન ચાલુ રાખો