કુંડામાં ઉગાડો બજાર જેવા લીલા મરચા, જાણો ઘરે મરચાનો છોડ ઉગાડવાની સૌથી સરળ રીત

કુંડામાં ઉગાડો બજાર જેવા લીલા મરચા, જાણો ઘરે મરચાનો છોડ ઉગાડવાની સૌથી સરળ રીત

લીલા મરચાં દરેક ઘરના રસોડાનો જરૂરી ભાગ છે. તેનો ઉપયોગ ભોજનમાં ગરમી અને સ્વાદિષ્ટ સ્વાદ ઉમેરવા માટે થાય છે. વધુમાં ઘણા લોકો તેને સલાડ સાથે ખાવાનો આનંદ માણે છે. જોકે આજકાલ લગભગ દરેક બજારની ચીજવસ્તુઓમાં ભેળસેળ વ્યાપક બની ગઈ છે. લીલા મરચાંમાં પણ હાનિકારક રસાયણો હોઈ શકે છે. આવા ઉત્પાદનો ખાવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર […]

વાંચન ચાલુ રાખો
ગોલાપુરના ખેડૂતે ગાય આધારિત ખેતીથી પકવ્યા સોના જેવા બટાકા, 120 દિવસે કુદરતી પાક્યા

ગોલાપુરના ખેડૂતે ગાય આધારિત ખેતીથી પકવ્યા સોના જેવા બટાકા, 120 દિવસે કુદરતી પાક્યા

Final Up to date:Mar 16, 2026 10:02 AM IST સામાન્ય રીતે બટાકાની ખેતી એટલે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો અતિરેક માનવામાં આવે છે, પરંતુ પાટણના ગોલાપુર ગામના ખેડૂત ઉમેદસિંહ સોલંકીએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે. 59 વર્ષીય પ્રગતિશીલ ખેડૂતે ગાયના છાણિયા ખાતરનો ઉપયોગ કરી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. જ્યાં ડીસા […]

વાંચન ચાલુ રાખો
20,000 રુપિયે લીટર વેચાય છે જીરેનિયમનું તેલ, 1 એકરની ખેતીમાં 4-5 લાખની કમાણી શક્ય

20,000 રુપિયે લીટર વેચાય છે જીરેનિયમનું તેલ, 1 એકરની ખેતીમાં 4-5 લાખની કમાણી શક્ય

Enterprise Thought: જો તમારી પાસે જમીન છે અથવા તો તમે ખેડૂત છો તો પરંપરાગત ખેતી છોડીને જીરેનિયમની ખેતીથી ખૂબ જ સારી કમાણી કરી શકો છો. આંતરરાષ્ટ્રિય માર્કેટમાં આ તેલની કિંમત 20000 રુપિયા લિટર છે. Source link

વાંચન ચાલુ રાખો
ખાંડથી પણ 25 ગણા મીઠા છે આ પાન, એક વખત વાવેતર પછી 5 વર્ષ સુધી ઉત્પાદન

ખાંડથી પણ 25 ગણા મીઠા છે આ પાન, એક વખત વાવેતર પછી 5 વર્ષ સુધી ઉત્પાદન

સ્ટીવિયાની ખેતી હવે ખેડૂતો માટે આવકનો નવો વિકલ્પ બની રહી છે. કુદરતી ખાંડ તરીકે ઓળખાતા સ્ટીવિયા હર્બલ અને ઓર્ગેનિક પાક છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયી માનવામાં આવે છે. ઓછા ખર્ચે અને રાસાયણિક મુક્ત રીતે ઉગાડાતો આ પાક દર ત્રણ મહિને કટાઈ કરી શકાય છે અને એક વખત વાવેતર કર્યા પછી પાંચ વર્ષ સુધી […]

વાંચન ચાલુ રાખો
3 એકર જમીનમાં વર્ષે 12 લાખથી વધુ કમાણી! આ ખેડૂત કરી શકે તો તમે પણ કરી શકો છો ભાઈઓ, ચાલો શીખી લઈએ

3 એકર જમીનમાં વર્ષે 12 લાખથી વધુ કમાણી! આ ખેડૂત કરી શકે તો તમે પણ કરી શકો છો ભાઈઓ, ચાલો શીખી લઈએ

મુખ્ય ઉત્પાદક રાજ્યો :- ભારતના પશ્ચિમ અને મધ્ય રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પપૈયાની ખેતી થાય છે. જ્યારે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ સહિતના રાજ્યોમાં અને પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને આસામ સહિતના રાજ્યોમાં આ ખેતી થાય છે. Source link

વાંચન ચાલુ રાખો
નોકરી છોડીને બનાવ્યા કેમિકલમુક્ત સાબુ, યુવાને બનાવેલા આ સાબુની માંગ વધુ

નોકરી છોડીને બનાવ્યા કેમિકલમુક્ત સાબુ, યુવાને બનાવેલા આ સાબુની માંગ વધુ

Final Up to date:Feb 24, 2026 9:17 AM IST ભાવનગર જિલ્લાના જેસર શહેરના એક યુવાને એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યા બાદ નોકરી છોડીને પ્રાકૃતિક ખેતી અને કેમિકલમુક્ત સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે. કેસુડો, દૂધ, લીમડો, ગુલાબ અને ગૌમૂત્રથી બનેલા સાબુઓ આજે જિલ્લામાં જ નહીં પરંતુ સુરત જેવા મોટા શહેરોમાં પણ લોકપ્રિય બન્યા છે. આરોગ્યપ્રદ અને […]

વાંચન ચાલુ રાખો
નોકરી છોડી ખેતીમાં ઉતર્યો એન્જિનિયર, ખેતરમાં ઊભો કર્યો જીવામૃત બનાવવાનો પ્લાન્ટ

નોકરી છોડી ખેતીમાં ઉતર્યો એન્જિનિયર, ખેતરમાં ઊભો કર્યો જીવામૃત બનાવવાનો પ્લાન્ટ

Final Up to date:Feb 21, 2026 1:55 PM IST ભાવનગર જિલ્લાના જેસર ગામના યુવાને નોકરી છોડીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી અનોખી પહેલ કરી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ શહેરની નોકરી છોડી વતન પરત ફરેલા પરસાણા દિવભાઈએ સરકારની યોજના અંતર્ગત ઓટોમેટિક જીવામૃત પ્લાન્ટ સ્થાપી એક સાથે 6,000 લિટર જીવામૃત તૈયાર કરવાની ક્ષમતા વિકસાવી છે. + જીવામૃત […]

વાંચન ચાલુ રાખો
કરવું છે એ રસ્તો શોધી જ લે! આ ખેડૂત ભાઈએ સરકારી નોકરીની તૈયારી છોડી ખેતી કરી, હવે વર્ષે કમાણી 2 કરોડ

કરવું છે એ રસ્તો શોધી જ લે! આ ખેડૂત ભાઈએ સરકારી નોકરીની તૈયારી છોડી ખેતી કરી, હવે વર્ષે કમાણી 2 કરોડ

તરબૂચ માટે તેમણે આકર્ષક દેખાવવાળી અને સ્વાદિષ્ટ જાતો પસંદ કરી છે, જેમ કે, જન્નત (ટામેટાનો લાલ ગૂદો, આછી લીલી છાલ), મન્નત (ઘટી લીલી છાલ સાથે લાલ ફળ), વિશાલા (અંદર લાલ, બહાર પીળું) અને આરોહી (કાળી છાલ અને પીળો કે લાલ ફળ). તેઓ કહે છે કે, “હું એક ખેડૂત પુત્ર છું અને બાળપણથી જ ખેતી કરું […]

વાંચન ચાલુ રાખો
ખેડૂત ભાઈઓ ઓછા ખર્ચે વધુ ઊપજ! ઘઉં વાવ્યા હોય તો નિંદામણ ન થાય માટે આટલું કરો

ખેડૂત ભાઈઓ ઓછા ખર્ચે વધુ ઊપજ! ઘઉં વાવ્યા હોય તો નિંદામણ ન થાય માટે આટલું કરો

Farming Thought: પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન અને સમયસર નીંદણ નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાથી ઘઉંનો સારો વિકાસ, અનાજ ભરણમાં સુધારો અને ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી શકાય છે. નિષ્ણાતો કહે છે કે સંતુલિત પોષણ અને ઉદભવ પહેલા નીંદણ નિયંત્રણ ઘઉંના પાકને સ્વસ્થ રાખે છે […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતોનો ગજબનો આઇડિયા, એક સાથે હજારો લીટર જીવામૃત તૈયાર કરવાનો પ્લાન્ટ બન્યો

ખેડૂતોનો ગજબનો આઇડિયા, એક સાથે હજારો લીટર જીવામૃત તૈયાર કરવાનો પ્લાન્ટ બન્યો

Final Up to date:Jan 17, 2026 2:30 PM IST રાસાયણિક ખેતીનો વધતો ખર્ચ અને ઘટતું ઉત્પાદન જોઈ ભાવનગર જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જેસર તાલુકાના બીલા ગામના ખેડૂત રમેશભાઈ રાદડિયાએ જીવામૃત તૈયાર કરવા માટે અનોખો ઓટોમેટિક પ્લાન્ટ ઉભો કરી ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કર્યું છે, જેનાથી આજે અનેક ખેડૂતોને સીધો […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

દ્વારકા: ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં આવેલી જાગૃતિ એ ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડી જાય છે. આજે અનેક ખેડૂતો એવા છે જેઓએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી પોતાની જમીનની પવિત્રતા અકબંધ રાખી છે. આવા જ એક ખેડૂત ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે રહે છે. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનું વેચાણ કરે છે અને વર્ષે બે લાખ રૂપિયાનો […]

વાંચન ચાલુ રાખો