નોકરી છોડી ખેતીમાં ઉતર્યો એન્જિનિયર, ખેતરમાં ઊભો કર્યો જીવામૃત બનાવવાનો પ્લાન્ટ

નોકરી છોડી ખેતીમાં ઉતર્યો એન્જિનિયર, ખેતરમાં ઊભો કર્યો જીવામૃત બનાવવાનો પ્લાન્ટ

Final Up to date:Feb 21, 2026 1:55 PM IST ભાવનગર જિલ્લાના જેસર ગામના યુવાને નોકરી છોડીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી અનોખી પહેલ કરી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ શહેરની નોકરી છોડી વતન પરત ફરેલા પરસાણા દિવભાઈએ સરકારની યોજના અંતર્ગત ઓટોમેટિક જીવામૃત પ્લાન્ટ સ્થાપી એક સાથે 6,000 લિટર જીવામૃત તૈયાર કરવાની ક્ષમતા વિકસાવી છે. + જીવામૃત […]

વાંચન ચાલુ રાખો
કરવું છે એ રસ્તો શોધી જ લે! આ ખેડૂત ભાઈએ સરકારી નોકરીની તૈયારી છોડી ખેતી કરી, હવે વર્ષે કમાણી 2 કરોડ

કરવું છે એ રસ્તો શોધી જ લે! આ ખેડૂત ભાઈએ સરકારી નોકરીની તૈયારી છોડી ખેતી કરી, હવે વર્ષે કમાણી 2 કરોડ

તરબૂચ માટે તેમણે આકર્ષક દેખાવવાળી અને સ્વાદિષ્ટ જાતો પસંદ કરી છે, જેમ કે, જન્નત (ટામેટાનો લાલ ગૂદો, આછી લીલી છાલ), મન્નત (ઘટી લીલી છાલ સાથે લાલ ફળ), વિશાલા (અંદર લાલ, બહાર પીળું) અને આરોહી (કાળી છાલ અને પીળો કે લાલ ફળ). તેઓ કહે છે કે, “હું એક ખેડૂત પુત્ર છું અને બાળપણથી જ ખેતી કરું […]

વાંચન ચાલુ રાખો
ખેડૂત ભાઈઓ ઓછા ખર્ચે વધુ ઊપજ! ઘઉં વાવ્યા હોય તો નિંદામણ ન થાય માટે આટલું કરો

ખેડૂત ભાઈઓ ઓછા ખર્ચે વધુ ઊપજ! ઘઉં વાવ્યા હોય તો નિંદામણ ન થાય માટે આટલું કરો

Farming Thought: પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન અને સમયસર નીંદણ નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાથી ઘઉંનો સારો વિકાસ, અનાજ ભરણમાં સુધારો અને ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી શકાય છે. નિષ્ણાતો કહે છે કે સંતુલિત પોષણ અને ઉદભવ પહેલા નીંદણ નિયંત્રણ ઘઉંના પાકને સ્વસ્થ રાખે છે […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતોનો ગજબનો આઇડિયા, એક સાથે હજારો લીટર જીવામૃત તૈયાર કરવાનો પ્લાન્ટ બન્યો

ખેડૂતોનો ગજબનો આઇડિયા, એક સાથે હજારો લીટર જીવામૃત તૈયાર કરવાનો પ્લાન્ટ બન્યો

Final Up to date:Jan 17, 2026 2:30 PM IST રાસાયણિક ખેતીનો વધતો ખર્ચ અને ઘટતું ઉત્પાદન જોઈ ભાવનગર જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જેસર તાલુકાના બીલા ગામના ખેડૂત રમેશભાઈ રાદડિયાએ જીવામૃત તૈયાર કરવા માટે અનોખો ઓટોમેટિક પ્લાન્ટ ઉભો કરી ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કર્યું છે, જેનાથી આજે અનેક ખેડૂતોને સીધો […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

દ્વારકા: ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં આવેલી જાગૃતિ એ ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડી જાય છે. આજે અનેક ખેડૂતો એવા છે જેઓએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી પોતાની જમીનની પવિત્રતા અકબંધ રાખી છે. આવા જ એક ખેડૂત ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે રહે છે. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનું વેચાણ કરે છે અને વર્ષે બે લાખ રૂપિયાનો […]

વાંચન ચાલુ રાખો