દુનિયામાં પરમાણુ યુદ્ધ થાય તો ખાલી આ 2 દેશ બચશે, 10 વર્ષ સુધી બરફનો વરસાદ થશે, 5 અબજ લોકોના મોત થશે
Final Up to date:Mar 07, 2026 11:38 PM IST અમેરિકા-ઈઝરાયેલ સાથે ઈરાનની જંગ સતત વધવાના કારણે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધની અણીને આવીને ઊભી છે. પરમાણુ યુદ્ધના એક્સપર્ટ્સ અને એક નવી વૈજ્ઞાનિક સ્ટડી અનુસાર, જો દુનિયાભરની 12 હજાર ન્યુક્લિયર મિસાઈલનો ઉપયોગ થાય છે, તો લગભગ 5 અબજ લોકોના મોત થશે અને આખી ધરતી ન્યુક્લિયર વિન્ટર એટલે […]
વાંચન ચાલુ રાખો