સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ: કેમ બે વિદ્યાર્થી સંગઠનો જ અંદરો-અંદર બાખડી પડ્યા?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ: કેમ બે વિદ્યાર્થી સંગઠનો જ અંદરો-અંદર બાખડી પડ્યા?

Final Up to date:Mar 13, 2026 4:49 PM IST સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિન-શૈક્ષણિક ભરતીમાં ટેકનિકલ સમસ્યાઓથી 146 ઉમેદવારોને હોલ ટિકિટ ન મળતાં NSUIએ વિરોધ કર્યો હતો જે સમયે ABVPના કાર્યકરો સાથે ઘર્ષણ અને ધક્કામુક્કી સર્જાઈ હતી. આ ઘર્ષણમાં બે લોકોને ઈજા પહોંચી છે. ભરતી પ્રક્રિયા મુદ્દે વિવાદ રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પ્રક્રિયા મુદ્દે વિવાદ […]

વાંચન ચાલુ રાખો
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં 825 કાયમી અધ્યાપકોની થશે ભરતી, ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં 825 કાયમી અધ્યાપકોની થશે ભરતી, ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

Final Up to date:Feb 13, 2026 10:37 AM IST વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે કાયમી અધ્યાપકોની મોટી ભરતી થવા જઈ રહી છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં 825 જેટલી ટીચિંગ પોસ્ટ એટલે કે કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા માટે મંજૂરી આપી દીધી છે. કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા માટે મંજૂરી મળી ગઈ છે. વડોદરા: શિક્ષણ જગતમાંથી એક અત્યંત મહત્વના […]

વાંચન ચાલુ રાખો