દેશમાં કેટલું ઈંધણ છે? પેટ્રોલ-ડીઝલ, LPG પર સરકારે જાહેર કર્યા આંકડા
પેટ્રોલ, ડીઝલ અને ગેસની સ્થિતિ અંગે પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતનો ઈંધણ પુરવઠો સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે કાચા તેલની સપ્લાય સુરક્ષિત છે અને દૈનિક વપરાશ 55 લાખ બેરલ છે. સરકાર દરેક સ્થિતિ પર નજર રાખી રહી છે અને ઈંધણના વિવિધ સ્ત્રોતોથી કાચા તેલની ખરીદી કરે છે. […]
વાંચન ચાલુ રાખો