ભવનાથમાં નાગા સાધુ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત

ભવનાથમાં નાગા સાધુ સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત

ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રી દરમિયાન નાગા સાધુ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. મોટી સંખ્યામાં લોકો નાગાસાધુના દર્શન કરવા માટે જતા હોય છે. આ નાગા સાધુ સાથે ન્યૂઝ 18 દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. ત્યારે જાણો તેમણે પોતાના વિશે શું કહ્યુું. Source link

વાંચન ચાલુ રાખો