સંસ્કારી નગરી વડોદરા ખાડા નગરી બની ગઈ, શહેરમાં ખોદકામથી હાહાકાર

સંસ્કારી નગરી વડોદરા ખાડા નગરી બની ગઈ, શહેરમાં ખોદકામથી હાહાકાર

વડોદરા શહેરમાં ખોદકામ અને ટ્રાફિક સમસ્યાને કારણે લોકો મુશ્કેલીમાં છે. આ સમસ્યાને કારણે શાખાઓ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે. લોકોએ માંગ કરી છે કે ખોદકામ વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને પરીક્ષાના સમયમાં ઘેરા ન થાય. આગામી દિવસોમાં આ સમસ્યાનો નિકાલ કઈ રીતે થશે તે જોવું રહ્યું. Source link

વાંચન ચાલુ રાખો
દીવા તળે અંધારુ: અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે તબક્કાવાર 700 કરોડ ફાળવાયા છતા દર્દીઓની દુર્દશા, સારવારના નથી કોઈ ઠેકાણા-Video

દીવા તળે અંધારુ: અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે તબક્કાવાર 700 કરોડ ફાળવાયા છતા દર્દીઓની દુર્દશા, સારવારના નથી કોઈ ઠેકાણા-Video

અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે અલગ અલગ સમયે તબક્કાવાર રીતે અત્યાર સુધીમાં 700 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયુ છતા હોસ્પિટલની દયનિય સ્થિતિ છે. હોસ્પિટલ એટલી હદે જર્જરીત બની છે કે અહીં આવતા દર્દીઓને પણ જીવનું જોખમ રહેલુ છે. અહીં આવતા ગરીબ દર્દીઓની પણ દરકાર લેનારુ જાણે કોઈ નથી. પીડાથી કણસતા ગરીબ લાચાર દર્દીઓ હાલાકીથી પરેશાન છે, […]

વાંચન ચાલુ રાખો