જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય મહોત્સવ, મોહન ભાગવત રહેશે હાજર

જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય મહોત્સવ, મોહન ભાગવત રહેશે હાજર

Jetalpur Swaminarayan Temple 200 Yr Utsav : જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન અવસરનગરમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદથી થોડે દૂર જેતલપુર ગામના એક આખું નગર ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ અવસરનગર રખાયું છે.  ભગવાન સ્વામિનારાયણે જીવનકાળ દરમિયાન પોતાના હાથે સ્થાપેલાં 9 મંદિરમાંના […]

વાંચન ચાલુ રાખો
મોહન ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની લીધી મુલાકાત, જુઓ Images – Gujarati Information | RSS Chief Mohan Bhagwat’s Dharampur Go to: Temple Visits & Hospital Inauguration – RSS Chief Mohan Bhagwat’s Dharampur Go to: Temple Visits & Hospital Inauguration

મોહન ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની લીધી મુલાકાત, જુઓ Images – Gujarati Information | RSS Chief Mohan Bhagwat’s Dharampur Go to: Temple Visits & Hospital Inauguration – RSS Chief Mohan Bhagwat’s Dharampur Go to: Temple Visits & Hospital Inauguration

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતએ 2 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. Source link

વાંચન ચાલુ રાખો