બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમની આશરે 45,000 ચોરસ મીટર જમીનનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ જમીનનો કબજો પાછો મેળવવાની મંજૂરી આપી છે. કોર્ટના નિર્ણય બાદ વહીવટીતંત્રે આશ્રમ પરિસરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તૈયારીઓ ઝડપી બનાવી છે. અહેવાલો અનુસાર, આ જમીનનો ઉપયોગ 2030 […]
વાંચન ચાલુ રાખો