વધુ એક સમાજે ઘડ્યું બંધારણ! જાનમાં માત્ર 11 લોકોને જ લઈ જવાની છૂટ

વધુ એક સમાજે ઘડ્યું બંધારણ! જાનમાં માત્ર 11 લોકોને જ લઈ જવાની છૂટ

રાધનપુરમાં વધુ એક સમાજે સમાજમાં કુરિવાજો ડામવા બંધારણ ઘડ્યું છે. રોહિત સમાજે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોને ડામીને આધુનિક અને શિક્ષણલક્ષી વિકાસ તરફ વળવા માટે વધુ એક પગલું ભર્યું છે. સમાજના આગેવાનો, પ્રમુખો અને સંતોની હાજરીમાં 14 જેટલા નિયમોનું બંધારણ ઘડવામાં આવ્યું છે. આ બંધારણ વઢિયાર, જાતોડા અને પરગણા વિસ્તારના 92 ગામોના રોહિત સમાજને લાગુ પડશે. મહત્વનું […]

વાંચન ચાલુ રાખો