હું ગાંધીવાદી છું, નહેરુવાદી છું, પણ રાહુલવાદી નથી: મણિશંકર અય્યરે કર્યા આકરા પ્રહાર
Final Up to date:Feb 16, 2026 11:36 PM IST સમાચાર એજન્સી સાથે વાત કરતા અય્યરે જણાવ્યું કે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યો, તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે કે હું પાર્ટીનો સભ્ય છું. હું ગાંધીવાદી છું, નહેરુવાદી છું અને રાજીવવાદી પણ છું, પણ હું રાહુલિયન નથી. News18 Mani Shankar Aiyar On Rahul […]
વાંચન ચાલુ રાખો