મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

03 દ્વારકા મંદિરમાં 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે 1,15,000 ઉપરાંત ભાવિકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 15 ના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો એટલે કે 49,150 જેટલા લોકો જ દર્શનાર્થે પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
ઘર બેઠા મહિલા બે મહિનામાં કમાઈ છે 75 હજાર, આ શાકભાજી ઉગાડી થઈ ગયા માલામાલ

ઘર બેઠા મહિલા બે મહિનામાં કમાઈ છે 75 હજાર, આ શાકભાજી ઉગાડી થઈ ગયા માલામાલ

04 કારણ કે જામરાવલના રીંગણની મીઠાશ અને રાવલના રીંગણની સાઈઝનો દુનિયામાં ક્યાંય જોટો નથી, તેવું કહી શકાય. ટંકારીયા ગામના મંજુબેન જાદવ રીંગણની ખેતીમાં સારી એવી કમાણી રળી રહ્યા છે. માત્ર 1 વિઘા જમીનમાં રીંગણનું વાવેતર કર્યું છે. જેમાં ઢગલાબંધ રીંગણનું ઉત્પાદન થયા છે. Source link

વાંચન ચાલુ રાખો
2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

દ્વારકા: યાત્રાધામ દ્વારકા લાખો લોકોની આસ્થાનો સાગર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં […]

વાંચન ચાલુ રાખો
Makar Sankranti 2025: શિવરાજપુર બીચ ઉપર જામ્યું પતંગ યુદ્ધ, વિદેશીઓ રમ્યા ગરબે

Makar Sankranti 2025: શિવરાજપુર બીચ ઉપર જામ્યું પતંગ યુદ્ધ, વિદેશીઓ રમ્યા ગરબે

શિવરાજપુર બીચ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ હાજરી આપી હતી અને પતંગ ચગાવી હતી. તેમજ ઢોલ અને શરણાઈના સુરથી વિદેશી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગરબે રમ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

દ્વારકા: ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં આવેલી જાગૃતિ એ ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડી જાય છે. આજે અનેક ખેડૂતો એવા છે જેઓએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી પોતાની જમીનની પવિત્રતા અકબંધ રાખી છે. આવા જ એક ખેડૂત ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે રહે છે. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનું વેચાણ કરે છે અને વર્ષે બે લાખ રૂપિયાનો […]

વાંચન ચાલુ રાખો
Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

શિવરાજપુર બીચ ફરવા માટેનું લોકોની પહેલી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવે છે. ઉનાળાના વેકેશનમાં વધુ લોકો જોવા મળે છે. તેમજ રજાના દિવસોમાં લોકોની ભીડ જોવા મળે છે. Source link

વાંચન ચાલુ રાખો
Agriculture: સફળ યુવા ખેડૂત, આ ખેતીમાં એક લાખના રોકાણ સામે વર્ષે 3 લાખની કમાણી

Agriculture: સફળ યુવા ખેડૂત, આ ખેતીમાં એક લાખના રોકાણ સામે વર્ષે 3 લાખની કમાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના ખેડૂતે કૃષ્ણફળ (પેશનફ્રૂટ)નું વાવેતર કર્યું છે. એક વર્ષમાં અઢીથી ત્રણ લાખ રૂપિયાની કમાણી થઈ છે. ફળનું વેચાણ, અમદાવાદ, રાજકોટ અને દિલ્હી સુધી કર્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો
ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન કાળીયા ઠાકરને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવેલું છે. તેમજ રૂક્ષ્મણીજીનું મંદિર છે. જામનગરના માણેક પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રૂક્ષ્મણીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવે છે. આજે પહેલા નોરતે 22 કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો
Jafarabadi Buffalo: જાફરાબાદી ખડેલીની કિંમત જાણી ચોંકી જશો, 10 લાખમાં પણ પશુપાલક વેચવા તૈયાર નથી

Jafarabadi Buffalo: જાફરાબાદી ખડેલીની કિંમત જાણી ચોંકી જશો, 10 લાખમાં પણ પશુપાલક વેચવા તૈયાર નથી

Final Up to date:October 03, 2024 11:10 AM IST જાફરાબાદી ભેંસની કિંમત ઊંચી હોય છે. તેમજ તેની પાડીની પણ કિંમત લાખોમાં બોલાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોલવા ગામના પશુપાલક પાસે જાફરાબાદી ખડેલી છે. આ ખડેલની કિંમત પાંચ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ખડેલની માતા રોજનું 22 લિટર દૂધ આપે છે. X જાફરાબાદી નસલની […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામમાં મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા કુસ્તીબાજો જોડાયા હતા. આ પરંપરા 500 વર્ષ જૂની હોવાનું મનાય છે. Source link

વાંચન ચાલુ રાખો