નર્મદા જિલ્લામાં દીપડાનો આતંક: છેલ્લા બે વર્ષમાં 4 લોકોના મોત અને 10 ઘાયલ! આ મામલે સરકારે શું કર્યું?

નર્મદા જિલ્લામાં દીપડાનો આતંક: છેલ્લા બે વર્ષમાં 4 લોકોના મોત અને 10 ઘાયલ! આ મામલે સરકારે શું કર્યું?

Final Up to date:Feb 28, 2026 7:51 PM IST નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં દીપડાના હુમલામાં 4 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા છે, તેમજ 8 કાળિયાર હરણોના મોત થયા છે. સરકાર દ્વારા મૃતક અને ઈજાગ્રસ્તોને સહાય આપવામાં આવી છે અને વન વિભાગ સતર્ક હોવાની વાત વનમંત્રીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરી છે. AI Picture […]

વાંચન ચાલુ રાખો